ખેડૂતો માટે યુરિયા અને ડીએપી ખાતર વિતરણ કામગીરી શરૂ
સાબરસંઘ દ્વારા ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લાના વિવિધ વિતરણ કેન્દ્રો પર યુરિયા અને ડીએપી ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને સરકાર દ્વારા નિર્ધારિત દરે ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. સંઘ દ્વારા પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે.